પારિતોષિકો કે પુરસ્કારો એ સ્વીકૃતિનું કે પ્રશસ્તિનું પ્રતિક છે. આજકાલ જયારે બધું ખરીદ-વેંચાણ આધારિત વ્યવહાર માત્ર બની રહ્યું છે ત્યારે, હજી કેટલાક એવોર્ડ્સ છે જે વિશ્વસનીયતા અને સન્માનનાં પર્યાય સમાન છે. ‘જ્ઞાનપીઠ એવોર્ડ’- એક સર્વોચ્ચ સન્માન, આજે તેની જ વાત કરીએ.