કહે જો તું તો! – A Gujarati Poem

2

કંઇક થોડી દાનત અને કંઇક નિયતિ આ બંનેનું સંયોજન સ્નેહ સંબંધોની ભૂમિકા તો બાંધી દે છે પરંતુ, તેમાં સંગાથે આગળ વધવા અને તેને નિભાવવા માટે ચપટી ચાહત કામ નથી આવતી, તેમાં ટનબંધ તૈયારી (willingness) કામે લગાડવી પડે છે ત્યારે કોઈક મુકામે પહોંચવું શક્ય બને છે! એટલે, ડગલે ને પગલે કહેતા રહેવું પડે કે, કહે જો તું તો…!

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara

Recommended for you