હિંદુ ધર્મ- એક શાશ્વત માર્ગ!

Top Post on IndiBlogger
5

હિંદુ ધર્મ વિશે આમ તો ઘણું બધું કહેવા – લખવામાં આવ્યું છે છતાં,જન-સાધારણ માટે તેને સમજવાનું થોડું કઠીન રહ્યું છે. આવું થવાનું કારણ કદાચ તેની કાલાતીત મહાનતા તેમજ તેનાં યાર્દચ્છિક અર્થઘટન હોય શકે. એક હિંદુ તરીકે ઉછેર પામી હોવાને લીધે, આટલા વર્ષોમાં જે કંઈ સમજી શકી છું એ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે.

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara