આખરી પડાવ – A Gujarati Poem

Top Post on IndiBlogger
6

મર્યા નથી ત્યાં સુધી તો જીવતા જ છીએ એ યાદ રાખવું અને અસ્તિત્વનાં આનંદનો ગુલાલ કરવો એ એકમાત્ર કામ છે જે મનુષ્ય તરીકે આપણા વશમાં છે. બાકી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ આ બધું સહેવાનું કે માણવાનું છે એ માન્યતા તરીકે સારું લગાડવા માટે પુરતું છે બાકી, આવવા જવાની અવિરત ચાલતી આ પ્રક્રિયામાં અહીંથી ક્યાંય જઈ શકાતું નથી.. આપ શું કહો છો?

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara

Recommended for you