એક નાસ્તિકની આસ્તિકી – A Gujarati Poem

3

નશા અને પ્રેમમાં એક સ્તરથી ઉપર જઈએ ત્યારે વ્યવહારનાં કોઈ ફિલ્ટર્સ રહેતા નથી તેવું જ ભગવાન વિશેની મનુષ્યની લાગણીઓનું છે. ભગવાન નામનાં વિચારથી સહેમત હોઈએ તો આ જ ભાવ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય અને એ વિચારથી અસહેમત હોઈએ તો એ બને નાસ્તિકતા! છતાં, લાગણીની ઉત્કટતા બંનેમાં સમાન જ રહે છે. અહીં એક નાસ્તિકે...

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara

Recommended for you