શ્રી કૃષ્ણ – એક સર્વોત્તમ નાયક

0

ॐ નમો ભગવતે વાસુદેવાય| આ દ્વાદશાક્ષર મંત્ર (કે જેમાં બાર અક્ષરો છે તે) મુક્તિ મંત્ર તરીકે પણ ઓળખાય છે. તેને મોક્ષ પ્રાપ્તિ માટેનું પ્રમુખ સૂત્ર પણ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે, ‘હું વાસુદેવ કૃષ્ણ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારું છું.’ અને ભગવાન કૃષ્ણ તેમનાં દરેક ભક્તને હૈયાધારણ આપે છે કે, જે કોઈ પણ તેમનું સ્મરણ કરશે તેઓ સદૈવ તેની સાથે ઉભા રહેશે.

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara